પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 25 SEP 2024 9:08AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની અંત્યોદયની કલ્પના વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“મહાન રાષ્ટ્રવાદી વિચારક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમનો અંત્યોદયનો ખ્યાલ વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવશે. તેમનું દેશ પ્રત્યેનું સમર્પણ અને સેવા અવિસ્મરણીય રહેશે.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2058519) Visitor Counter : 35