પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ પર્વ પર શુભેચ્છાઓ પાઠવી
Posted On:
04 SEP 2024 3:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ પરબના અવસર પર શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી મોદીએ કહ્યું કે શ્રી ગુરુ ગ્રંથ સાહિબ વિશ્વભરના લાખો લોકોને અન્યોની સેવા કરવા અને તેમની સંભાળ રાખવા અને સમાજમાં ભાઈચારો અને સંવાદિતાના બંધનને આગળ વધારવા માટે પ્રેરિત કરે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"શ્રી ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ પરબ પર મારી શુભેચ્છાઓ.
શ્રી ગુરુ ગ્રંથ સાહિબ વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપે છે, લોકોને અન્યની સેવા કરવા અને તેમની સંભાળ રાખવા માટે પ્રેરણા આપે છે. તે આપણને આપણા સમાજમાં ભાઈચારા અને સંવાદિતાના બંધનને આગળ વધારવાનું પણ શીખવે છે. આપણી પૃથ્વીને શ્રેષ્ઠ બનાવવાના આપણા પ્રયત્નોમાં તેમનું જ્ઞાન આપણને માર્ગદર્શન કરતું રહે."
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2051721)
Visitor Counter : 125
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam