પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરની તિરંગા યાત્રાને પ્રેરણાદાયી ગણાવી

Posted On: 12 AUG 2024 12:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકો દ્વારા કાઢવામાં આવેલી તિરંગા યાત્રા પ્રેરણાદાયી છે.

શ્રી મોદીએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા એક પોસ્ટને નિમ્નલિખિતિ કૅપ્શનની સાથે ફરીથી પોસ્ટ કરી:

"#TirangaYatraને લઈને જમ્મુ અને કાશ્મીરના લોકોની આ ભાવના દરેક લોકોને પ્રેરિત કરનારી છે."

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2044435) Visitor Counter : 43