પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
09 AUG 2024 8:58AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ ભારત છોડો આંદોલન પર એક વીડિયો પણ શેર કર્યો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“બાપુના નેતૃત્વમાં ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં તે ખરેખર એક મહત્વપૂર્ણ ક્ષણ હતી.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2043457)
आगंतुक पटल : 148
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam