પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સાંસદ ડી. શ્રીનિવાસ ગારુના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
29 JUN 2024 8:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય (MP) શ્રી ડી. શ્રીનિવાસ ગારુના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે શ્રી ગારુને તેમની જાહેર સેવા અને ગરીબોના ઉત્થાન માટેના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભૂતપૂર્વ સાંસદ શ્રી ડી. શ્રીનિવાસ ગારુના નિધનથી દુઃખી છું. તેમને લાંબા સમય સુધી જાહેર સેવા અને ગરીબોના સશક્તિકરણના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને સમર્થકો સાથે છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી"
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2029609)
Visitor Counter : 128
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam