પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત ડૉ કુલપતિ તિવારીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 26 JUN 2024 8:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત ડૉ. કુલપતિ તિવારીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત ડૉ. કુલપતિ તિવારી જીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ડૉ. કુલપતિજીએ લાંબા સમય સુધી બાબા વિશ્વનાથની અનન્ય ભાવ સાથે સેવા કરી અને આજે તેઓ બાબાના ચરણોમાં લીન થઈ ગયા. તેમનું શિવલોકાગમન કાશી માટે અપૂરણીય ક્ષતિ છે.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2028942) Visitor Counter : 42