પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંત કબીરદાસની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 22 JUN 2024 6:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સંત કબીરદાસને તેમની જન્મજયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

"સંત કબીરદાસજીને તેમની જન્મજયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ."

AP/GP/JD



(Release ID: 2027964) Visitor Counter : 58