પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને ઈદ-ઉલ-અદહાની શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 17 JUN 2024 10:05AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-અદહાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“ઈદ-ઉલ-અદહ3 પર હાર્દિક શુભેચ્છાઓ! આ વિશેષ અવસર આપણાં સમાજમાં સદ્ભાવ અને એકતાના બંધનને વધુ મજબુત બનાવે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2025838) आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam