પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને ઈદ-ઉલ-અદહાની શુભેચ્છા પાઠવી

Posted On: 17 JUN 2024 10:05AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-અદહાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“ઈદ-ઉલ-અદહ3 પર હાર્દિક શુભેચ્છાઓ! આ વિશેષ અવસર આપણાં સમાજમાં સદ્ભાવ અને એકતાના બંધનને વધુ મજબુત બનાવે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2025838) Visitor Counter : 61