પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને ઈદ-ઉલ-અદહાની શુભેચ્છા પાઠવી
Posted On:
17 JUN 2024 10:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-અદહાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ઈદ-ઉલ-અદહ3 પર હાર્દિક શુભેચ્છાઓ! આ વિશેષ અવસર આપણાં સમાજમાં સદ્ભાવ અને એકતાના બંધનને વધુ મજબુત બનાવે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2025838)
Visitor Counter : 61
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam