પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમને શંકરાચાર્ય ટેકરીની ઝલક જોવા મળી
Posted On:
07 MAR 2024 3:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરની તેમની મુલાકાત દરમિયાન દૂરથી ભવ્ય ટેકરીઓની ઝલક જોઈને શંકરાચાર્ય ટેકરીને નમન કર્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"થોડા સમય પહેલા શ્રીનગર પહોંચીને, જાજરમાન શંકરાચાર્ય ટેકરીને દૂરથી જોવાની તક મળી."
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2012196)
Visitor Counter : 121
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam