પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી ઉજ્જૈની મહાકાલી દેવસ્થાનમ, તેલંગાણામાં પ્રાર્થના કરી

प्रविष्टि तिथि: 05 MAR 2024 11:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં શ્રી ઉજ્જૈની મહાકાલી દેવસ્થાનમ ખાતે પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"શ્રી ઉજ્જૈની મહાકાલી દેવસ્થાનમ, સિકંદરાબાદ ખાતે તમામ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી."

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2011529) आगंतुक पटल : 139
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam