પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 19 ફેબ્રુઆરીએ શ્રી કલ્કી ધામનો શિલાન્યાસ કરશે

Posted On: 01 FEB 2024 9:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી આચાર્ય પ્રમોદ કૃષ્ણમન શ્રી કલ્કી ધામની શિલાન્યાસ માટે આમંત્રણ આપવા બદલ આભાર માન્યો હતો.

આ કાર્યક્રમ 19 ફેબ્રુઆરીએ યોજાશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"आस्था और भक्ति से जुड़े इस पावन अवसर का हिस्सा बनना मेरे लिए सौभाग्य की बात है। निमंत्रण के लिए आपका हृदय से आभार Acharya Pramod जी।"

CB/GP/JD



(Release ID: 2001689) Visitor Counter : 101