પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર મેળવનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે

Posted On: 25 JAN 2024 11:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કાર મેળવનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

જેને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે તેઓને અભિનંદન. ભારત વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાનની કદર કરે છે. તેઓ તેમના અસાધારણ કાર્યથી લોકોને પ્રેરણા આપતા રહે. https://pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1999790”

 

********

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2000510) Visitor Counter : 65