પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહાન કવિ અરુણાચલ કવિરાયરના રામા નાટકમના ગીતનીં પ્રસ્તુતિ પોસ્ટ કરી

Posted On: 14 JAN 2024 11:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાયક અશ્વથ નારાયણ દ્વારા રજૂ કરાયેલા મહાન કવિ અરુણાચલ કવિરાયરના રામ નાટકમના ગીતની પ્રસ્તુતિ શેર કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"મહાન કવિ અરુણાચલ કવિરાયરના રામ નાટકમના ગીતની અદ્ભુત રજૂઆત અહીં છે"

https://www.youtube.com/watch?v=miDVqbLbPa0

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1995950) Visitor Counter : 67