પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓસ્માન મીર દ્વારા ગાયેલું ભક્તિ ભજન “શ્રી રામજી પધારે” શેર કર્યું

Posted On: 10 JAN 2024 9:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્માન મીર દ્વારા ગાયેલું, સંગીત ઓમ દવે અને ગૌરાંગ પાલાએ કંપોઝ કરેલું ભક્તિ ભજન “શ્રી રામજી પધારે” શેર કર્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“અયોધ્યા શહેરમાં શ્રી રામજીના આગમનને લઈને સર્વત્ર ઉત્સાહ અને આનંદ છે. ઓસ્માન મીરજીનું આ મધુર રામ ભજન સાંભળીને તમને તેનો દિવ્ય અનુભવ થશે.

#શ્રીરામભજન"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1994715) Visitor Counter : 157