પ્રધાનમંત્રીનું કાર્યાલય

અમદાવાદનો ફ્લાવર શો મંત્રમુગ્ધ કરનારો  છેઃ પ્રધાનમંત્રી

Posted On: 06 JAN 2024 10:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમદાવાદનો મનમોહક ફ્લાવર શો નવા ભારતની વિકાસયાત્રાની આકર્ષક ઝલક પણ દર્શાવે છે.

પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું:

"અમદાવાદનો આ ફ્લાવર શો દરેકને મંત્રમુગ્ધ કરનારો છે. અહીં નવા ભારતની વિકાસયાત્રાની ઝલક પણ આકર્ષિત કરનારી છે."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1993903) Visitor Counter : 75