પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

સવસ્તી દ્વારા ભજન હૃદયને લાગણીઓથી ભરી દે છે : પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 06 JAN 2024 9:59AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સવસ્તી મેહુલનું ભજન 'રામ આયેંગે' શેર કર્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"સ્વસ્તીજીનું આ ભજન એકવાર સાંભળો, તે લાંબા સમય સુધી કાનમાં ગુંજતું રહે છે. તે આંખોમાં આંસુ ભરે છે અને મનને લાગણીઓથી ભરી દે છે. #ShriRamBhajan

https://youtu.be/L2bcbXa2ou4?si=6XjBvZTY4oUDHeI3 "

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1993714) आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam