પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉજ્વલા યોજનાના 10 કરોડમા લાભાર્થીના ઘરની મુલાકાત લીધી

Posted On: 30 DEC 2023 6:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા ખાતે મીરા માંઝીના ઘરની મુલાકાત લીધી હતી. તે યોજનાના 10 કરોડમા લાભાર્થી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"भगवान श्री राम की नगरी में बहन मीरा मांझी के घर जाने का अनुभव अविस्मरणीय बन गया है!"

 

 

CB/JD



(Release ID: 1991802) Visitor Counter : 93