પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને ગીતા જયંતીની શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
23 DEC 2023 8:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગીતા જયંતી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
પવિત્ર ગ્રંથની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે ગીતાના શ્લોકોમાં માનવતાનો સાર છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ગીતાના શ્લોકોમાં માનવતાનો દરેક સાર સમાયેલો છે, જે આપણને હંમેશા ક્રિયાના માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપે છે. 'ગીતા જયંતી' પર મારા પરિવારના તમામ સભ્યોને શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ!"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1990018)
आगंतुक पटल : 134
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam