પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
19 NOV 2023 11:11AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય નારી શક્તિની બહાદુરીના પ્રતીક રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતી પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમં X પર પોસ્ટ કર્યું;
“ભારતીય નારી શક્તિની બહાદુરીના પ્રતિક રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતી પર મારા કોટી-કોટી નમન. વિદેશી શાસનના અત્યાચાર સામે તેમની હિંમત, સંઘર્ષ અને બલિદાનની ગાથા દેશની દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1977957)
Visitor Counter : 167
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam