પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 19 NOV 2023 11:11AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય નારી શક્તિની બહાદુરીના પ્રતીક રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતી પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમં X પર પોસ્ટ કર્યું;

ભારતીય નારી શક્તિની બહાદુરીના પ્રતિક રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતી પર મારા કોટી-કોટી નમન. વિદેશી શાસનના અત્યાચાર સામે તેમની હિંમત, સંઘર્ષ અને બલિદાનની ગાથા દેશની દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1977957) Visitor Counter : 97