પ્રધાનમંત્રીનું કાર્યાલય

ત્રિપુરાના રાજ્યપાલે પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

Posted On: 03 NOV 2023 2:36PM by PIB Ahmedabad

ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઈન્દ્રસેના રેડ્ડીએ ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"ત્રિપુરાના રાજ્યપાલ, શ્રી ઇન્દ્રસેના રેડ્ડી, ગઈકાલે, 2જી નવેમ્બર 2023ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા."

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1974445) Visitor Counter : 98