પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દેવી કાલરાત્રીને વંદન કર્યા

प्रविष्टि तिथि: 21 OCT 2023 8:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિના મહાસપ્તમીના અવસરે દેવી કાલરાત્રિને પ્રણામ કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"નવરાત્રિની મહાસપ્તમી પર, નકારાત્મક શક્તિઓનો નાશ કરનાર મા કાલરાત્રિને નમસ્કાર. હું તમામ અવરોધોને દૂર કરનારી દેવી માને વિનંતી કરું છું કે તેઓ દરેક પર તેમના આશીર્વાદ વરસાવે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1969608) आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada