પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મા ચંદ્રઘંટા ને નમન કર્યા
प्रविष्टि तिथि:
17 OCT 2023 8:49AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રઘંટા દેવીની પ્રાર્થના કરી.
તેમણે દેશના નાગરિકોની ખ્યાતિ અને કીર્તિમાં સતત વધારો કરવા માટે મા ચંદ્રઘંટાનો આશીર્વાદ પણ માંગ્યો છે.
શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“હિંમત અને બહાદુરીના પ્રતીક માતા ચંદ્રઘંટાને વારંવાર વંદન! મારી ઈચ્છા છે કે માતાના આશીર્વાદથી દેશવાસીઓની યશ અને કીર્તિ સતત વધતી રહે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1968306)
आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam