પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બધા માટે મા બ્રહ્મચારિણીના આશીર્વાદ માંગ્યા
प्रविष्टि तिथि:
16 OCT 2023 9:00AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મા બ્રહ્મચારિણીને પ્રાર્થના કરી છે કે તેઓ દેશભરના તમામ નાગરિકોને દરેક પડકારનો સામનો કરવા માટે હિંમત અને શક્તિ આપે.
શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. હું માતાને પ્રાર્થના કરું છું કે તેઓ દેશભરના મારા પરિવારના સભ્યોને દરેક પડકારનો સામનો કરવા માટે હિંમત અને શક્તિ આપે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1967997)
आगंतुक पटल : 225
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam