प्रधानमंत्री कार्यालय

प्रधानमंत्री ने पद्मश्री से सम्मानित, संस्कृत के विद्वान और ब्रह्मर्षि संस्कृत महाविद्यालय, नडियाद के संस्थापक दहयाभाई शास्त्री के निधन पर शोक व्यक्त किया

Posted On: 10 OCT 2023 6:43PM by PIB Delhi

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने पद्मश्री से सम्मानित, संस्कृत के विद्वान और ब्रह्मर्षि संस्कृत महाविद्यालय, नडियाद के संस्थापक दहयाभाई शास्त्री के निधन पर गहरा दुख व्यक्त किया है।

प्रधानमंत्री ने एक्स पोस्ट में कहा:

નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું.

ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥

ૐ શાંતિ...!”

********

एमजी/एमएस/एआर/जेके/डीवी



(Release ID: 1966418) Visitor Counter : 248