પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ છત્તીસગઢના બસ્તરમાં મા દંતેશ્વરી મંદિરમાં દર્શન અને પૂજા કરી

Posted On: 03 OCT 2023 3:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના બસ્તરમાં મા દંતેશ્વરી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

बस्तर में मां दंतेश्वरी की पूजा-अर्चना कर उनका आशीर्वाद लिया। उनसे छत्तीसगढ़ के अपने सभी परिवारजनों की उन्नति और खुशहाली की कामना की।”

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1963682) Visitor Counter : 103