પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબી પર શુભેચ્છાઓ પાઠવી

Posted On: 28 SEP 2023 9:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબી પર શુભેચ્છા પાઠવી છે અને આપણા સમાજમાં ભાઈચારો અને દયાની ભાવના આગળ વધે એમ કહ્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"મિલાદ-ઉન-નબીની શુભેચ્છાઓ. આપણા સમાજમાં ભાઈચારો અને દયાની ભાવના આગળ વધે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે. ઈદ મુબારક!"

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1961578) Visitor Counter : 112