પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શહીદ ભગત સિંહને તેમની જન્મજયંતી પર યાદ કર્યા

प्रविष्टि तिथि: 28 SEP 2023 9:36AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શહીદ ભગત સિંહને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ શહીદ ભગત સિંહ વિશેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

  “શહીદ ભગત સિંહને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. ભારતની આઝાદી માટે તેમનું બલિદાન અને અતૂટ સમર્પણ પેઢીઓને પ્રેરણા આપે છે. હિંમતની દીવાદાંડી સમાન તેઓ કાયમ માટે ન્યાય અને સ્વતંત્રતા માટે ભારતની અવિરત લડતનું પ્રતીક બની રહેશે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1961571) आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam