પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકસભામાં બંધારણ (એકસો અને અઠ્ઠાવીસમો સુધારો) બિલ, 2023 પસાર થવાને વધાવ્યો

Posted On: 20 SEP 2023 9:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં બંધારણ (એકસો અને 20મો સુધારો) બિલ, 2023 પસાર થવાનું સ્વાગત કર્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"લોકસભામાં આવા અસાધારણ સમર્થન સાથે બંધારણ (એકસો અને અઠ્ઠાવીસમો સુધારો) ખરડો, 2023 પસાર થવાથી આનંદ થયો. આ બિલના સમર્થનમાં મત આપનારા તમામ પક્ષના સાંસદોનો હું આભાર માનું છું.

નારી શક્તિ વંદન અધિનિયમ એ એક ઐતિહાસિક કાયદો છે જે મહિલા સશક્તિકરણને વધુ વેગ આપશે અને આપણી રાજકીય પ્રક્રિયામાં મહિલાઓની વધુ મોટી ભાગીદારી માટે સક્ષમ બનશે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1959261) Visitor Counter : 128