પ્રધાનમંત્રીનું કાર્યાલય
અરુણાચલ રંગ મહોત્સવ એ અરુણાચલ પ્રદેશની સમૃદ્ધ સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીની ઉજવણી છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સિદ્ધાંતો સાથે સંરેખિત છે: પ્રધાનમંત્રી શ્રી
प्रविष्टि तिथि:
09 AUG 2023 5:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ગુવાહાટી સહિત ભારતના વિવિધ ભાગોમાં ઉજવાઈ રહેલા અરુણાચલ રંગ મહોત્સવ પર આનંદ વ્યક્ત કર્યો છે.
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ દ્વારા કરાયેલા એક ટ્વિટને શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“અરુણાચલ રંગ મહોત્સવ માત્ર એક કાર્યક્રમ કરતાં વધુ છે; તે અરુણાચલ પ્રદેશની સમૃદ્ધ સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીની ઉજવણી છે. તે એક ભારત શ્રેષ્ઠ ભારતના સિદ્ધાંતો સાથે સુસંગત છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ગુવાહાટી સહિત ભારતના વિવિધ ભાગોમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે જોઈને આનંદ થયો.
CB/GP/JD
(रिलीज़ आईडी: 1947235)
आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam