પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 23 JUL 2023 9:39AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

દેશના મહાન સપૂત ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતી પર લાખ લાખ વંદન. માતૃભૂમિની રક્ષા માટે તેમના બલિદાનની ગાથા દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1941832) Visitor Counter : 135