પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હુલ દિવસના અવસર પર આદિવાસી સમાજના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

Posted On: 30 JUN 2023 4:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હુલ દિવસના અવસર પર આદિવાસી સમાજના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

'હુલ દિવસ' પર આપણા આદિવાસી સમાજના વીર-વીરાંગનાઓને શત-શત નમન. આ ખાસ પ્રસંગ આપણને અન્યાય સામે સિદ્ધો-કાન્હુ, ચાંદ-ભૈરવ અને ફૂલો-ઝાનો સહિત અન્ય ઘણા લોકોની બહાદુરી અને હિંમતની યાદ અપાવે છે. તેમના સંઘર્ષની ગાથા દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે.

 



YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1936587) Visitor Counter : 161