પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ખારચી પૂજા પર શુભકામનાઓ પાઠવી

Posted On: 26 JUN 2023 8:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખારચી પૂજાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રો. (ડૉ.) માણિક સાહાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ખારચી પૂજાની શુભકામનાઓ. હું પ્રાર્થના કરું છું કે ચતુર્દશ દેવતાના આશીર્વાદ હંમેશા આપણા પર રહે. ચારે બાજુ શાંતિ અને સમૃદ્ધિ રહે."

YP/GP/JD



(Release ID: 1935475) Visitor Counter : 165