પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ J&K ના બારામુલ્લા જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન પર ખુશી વ્યક્ત કરી

Posted On: 01 JUN 2023 10:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ J&K ના બારામુલ્લા જિલ્લામાં ખેડૂતો માટે 7 કસ્ટમ હાયરિંગ સેન્ટર, SHG માટે 9 પોલી ગ્રીન હાઉસ સહિત અનેક મુખ્ય માળખાકીય પ્રોજેક્ટના ઉદ્ઘાટન પર ખુશી વ્યક્ત કરી છે.

J&Kના લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયના ટ્વીટ થ્રેડો શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"જમ્મુ અને કાશ્મીરના લોકો, ખાસ કરીને મહત્વાકાંક્ષી જિલ્લાઓ માટે જીવનની ગુણવત્તા વધારવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે ઉદ્ઘાટન કરાયેલ વિકાસ કાર્યોની નોંધપાત્ર શ્રેણી."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1928879) Visitor Counter : 178