પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ પુષ્કરમાં પૂજા કરી

Posted On: 31 MAY 2023 8:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુષ્કર મંદિરમાં પૂજા અર્ચના કરી અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"पुष्कर में भगवान ब्रह्माजी के मंदिर में पूजन और दिव्य दर्शन का सौभाग्य मिला। देशवासियों के उत्तम स्वास्थ्य, समृद्धि और कल्याण की कामना की।"

YP/GP/JD



(Release ID: 1928829) Visitor Counter : 120