પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ચંદ્રપુરના લોકસભા સાંસદ શ્રી બાલુભાઈ નારાયણરાવ ધનોરકાના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
30 MAY 2023 11:35AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રપુરના લોકસભા સાંસદ શ્રી બાલુભાઈ નારાયણરાવ ધનોરકાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
“ચંદ્રપુરના લોકસભા સાંસદ શ્રી બાલુભાઈ નારાયણરાવ ધાનોરકરજીના નિધનથી વ્યથિત છું. જનસેવા અને ગરીબોના સશક્તિકરણમાં તેમના યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1928204)
Visitor Counter : 209
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada