પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કાનપુર એરપોર્ટ પર સિવિલ એન્ક્લેવના ઉદ્ઘાટનની પ્રશંસા કરી
Posted On:
26 MAY 2023 9:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કાનપુર એરપોર્ટ પર નવું સિવિલ એન્ક્લેવ મુસાફરીને સરળ બનાવશે અને તકોનું વિસ્તરણ કરશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ખૂબ ખૂબ અભિનંદન! કાનપુર એરપોર્ટ પર સુવિધાઓનું આ વિસ્તરણ લોકો માટે હવાઈ મુસાફરીને વધુ સુવિધાજનક બનાવશે, તે ઘણી નવી તકો પણ ઊભી કરશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1927637)
Visitor Counter : 194
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam