પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કાનપુર એરપોર્ટ પર સિવિલ એન્ક્લેવના ઉદ્ઘાટનની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 26 MAY 2023 9:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કાનપુર એરપોર્ટ પર નવું સિવિલ એન્ક્લેવ મુસાફરીને સરળ બનાવશે અને તકોનું વિસ્તરણ કરશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ખૂબ ખૂબ અભિનંદન! કાનપુર એરપોર્ટ પર સુવિધાઓનું આ વિસ્તરણ લોકો માટે હવાઈ મુસાફરીને વધુ સુવિધાજનક બનાવશે, તે ઘણી નવી તકો પણ ઊભી કરશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1927637) आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam