પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પીઢ અભિનેતા શ્રી સરથ બાબુના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 22 MAY 2023 7:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેતા શ્રી સરથ બાબુના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રી સરથ બાબુજી બહુમુખી અને સર્જનાત્મક હતા. તેઓને તેમની લાંબી ફિલ્મ કારકિર્દી દરમિયાન અનેક ભાષાઓમાં અનેક લોકપ્રિય કાર્યો માટે યાદ કરવામાં આવશે. તેમના નિધનથી વ્યથિત છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1926517) Visitor Counter : 142