પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ એન્ડ્રુ યુલ એન્ડ કંપની લિમિટેડ દ્વારા ચાની નિકાસમાં 431% વૃદ્ધિની પ્રશંસા કરી

Posted On: 12 MAY 2023 8:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારે ઉદ્યોગ મંત્રાલય હેઠળની કંપની એન્ડ્રુ યુલ એન્ડ કંપની લિમિટેડને ચાની નિકાસમાં 431% વધારા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી ડૉ મહેન્દ્ર નાથ પાંડેની ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ઘણા અભિનંદન! આત્મનિર્ભર ભારતના સંકલ્પને હાંસલ કરવાની દિશામાં આ એક મોટી સિદ્ધિ છે."

"बहुत-बहुत बधाई! आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि की दिशा में यह एक बड़ी उपलब्धि है।"

YP/GP/JD



(Release ID: 1923812) Visitor Counter : 170