પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાણીતા બંગાળી લેખક શ્રી સમરેશ મજુમદારના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
08 MAY 2023 11:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા બંગાળી લેખક શ્રી સમરેશ મજમુદારના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“શ્રી સમરેશ મજુમદારને બંગાળી સાહિત્યમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેમની રચનાઓ પશ્ચિમ બંગાળના સમાજ અને સંસ્કૃતિના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.”
“রী সমরেশ মজুমদার বাংলা সাহিত্যে তাঁর অবদানের জন্য স্মরণীয় হয়ে থাকবেন । তাঁর লেখনীতে পশ্চিমবঙ্গের সমাজ ও সংস্কৃতির বিভিন্ন দিক সুন্দরভাবে ফুটে উঠেছে। তাঁর পরিবারের প্রতি রইল আমার সমবেদনা। ওঁ শান্তি ।”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1922676)
आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam