પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ વિકસિત શ્યામા પ્રસાદ મુખર્જી બંદરથી સિત્તવે પોર્ટ મ્યાનમાર સુધીના જહાજના ઉદઘાટનની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
05 MAY 2023 11:38AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ વિકસિત શ્યામા પ્રસાદ મુખર્જી બંદરથી સિત્તવે પોર્ટ મ્યાનમાર સુધીના જહાજના ઉદઘાટનની પ્રશંસા કરી છે.
બંદરો, શિપિંગ અને જળમાર્ગોના રાજ્ય મંત્રી શ્રી શાંતનુ ઠાકુર દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"વાણિજ્ય અને કનેક્ટિવિટી માટે સારા સમાચાર."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1922132)
आगंतुक पटल : 255
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam