પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી ભિવંડીમાં થયેલી દુર્ઘટનાથી વ્યથિત

મૃતકો અને ઘાયલો માટે એક્સ ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 01 MAY 2023 12:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ભિવંડીમાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું:

"મહારાષ્ટ્રના ભિવંડીમાં થયેલી દુર્ઘટનાથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઘાયલો માટે પ્રાર્થના. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખન એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000: PM @narendramodi"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1921056) Visitor Counter : 144