પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કુરુક્ષેત્ર હરિયાણાના બાન ગામના રહેવાસી અંકુરના જળ સંરક્ષણ માટેના પ્રયાસોની પ્રશંસા કરી

Posted On: 24 APR 2023 10:54AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જળ સંરક્ષણ માટે કુરુક્ષેત્ર હરિયાણાના બાન ગામના રહેવાસી અંકુરના પ્રયાસોની પ્રશંસા કરી છે.

કુરુક્ષેત્રના સાંસદ શ્રી નાયબ સૈનીના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

મહાન પહેલ! કુરુક્ષેત્રના આપણા અંકુરજીનો જળ સંરક્ષણ પ્રત્યેનો આ પ્રયાસ દરેક માટે ઉદાહરણરૂપ છે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1919043)