પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જબલપુરના પ્રાચીન સંગ્રામ સાગરના પુનરુત્થાન તરફ લોકોના પ્રયાસોની પ્રશંસા કરી
Posted On:
24 APR 2023 10:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જબલપુરના પ્રાચીન સંગ્રામ સાગરના પુનરુત્થાન તરફ લોકોના પ્રયાસોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે જબલપુરના પ્રાચીન સંગ્રામ સાગરના પુનરુત્થાન માટે લોકોનું શ્રમદાન ખૂબ જ પ્રશંસનીય છે. શ્રી મોદી જબલપુરના સાંસદ શ્રી રાકેશ સિંહના ટ્વીટ થ્રેડનો જવાબ આપી રહ્યા હતા જેમાં સંસદ સભ્ય શ્રી સિંહે માહિતી આપી છે કે તેમણે સંગ્રામ સાગરની આસપાસના સુંદરીકરણ માટે જનપ્રતિનિધિઓ, જબલપુર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે સંગ્રામ સાગરનું નિરીક્ષણ કર્યું છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"જબલપુરના પ્રાચીન સંગ્રામ સાગરના પુનરુત્થાન માટે લોકોના શ્રમદાનનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1919041)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam