પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તુતીકોરિન બંદર પર વૃક્ષારોપણની પહેલની પ્રશંસા કરી
Posted On:
23 APR 2023 10:18AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તુતીકોરિન બંદર પર વૃક્ષારોપણની પહેલની પ્રશંસા કરી હતી.
વર્ષ 2022માં, તુતીકોરીન બંદર પર બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા 10 હજાર છોડ રોપવામાં આવ્યા હતા જે હવે વૃક્ષોનું રૂપ લઈ રહ્યા છે અને આવનારી પેઢીઓ માટે ફાયદાકારક સાબિત થશે.
MoPSW ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"પર્યાવરણ સંરક્ષણ તરફના આ ઉમદા અને દૂરંદેશી પ્રયાસ માટે @vocpa_tuticorinને ખૂબ ખૂબ અભિનંદન."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1918894)
Visitor Counter : 195
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam