પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હૈદરાબાદ અને સિકંદરાબાદમાં MMTS રેલ નેટવર્કના 90km સુધીના વિસ્તરણની પ્રશંસા કરી

Posted On: 21 APR 2023 10:19AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ અને સિકંદરાબાદમાં MMTS રેલ નેટવર્કના 90km સુધીના વિસ્તરણની પ્રશંસા કરી છે.

દક્ષિણ મધ્ય રેલવે દ્વારા એક ટ્વીટ શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આનાથી હૈદરાબાદ, સિકંદરાબાદ અને આસપાસના વિસ્તારોના લોકોને ફાયદો થશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1918464) Visitor Counter : 169