પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ વસુધૈવ કુટુમ્બકમ પર કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડેનો લેખ શેર કર્યો

प्रविष्टि तिथि: 18 APR 2023 5:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વસુધૈવ કુટુંમ્બકમની ફિલસૂફી પરના કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડેના લેખને શેર કર્યો છે.

કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડો. મહેન્દ્ર નાથ પાંડે દ્વારા કરાયેલા એક ટ્વીટને શેર કરતા, પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"केंद्रीय मंत्री श्री @DrMNPandeyMP लिखते हैं कि भारत हमेशा से 'वसुधैव कुटुम्बकम' और विश्व बंधुत्व का पथप्रदर्शक रहा है।"

YP/GP/JD


(रिलीज़ आईडी: 1917717) आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Telugu , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam