પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારતના લોકો તેમની પ્રતિભા અને સાહસની ભાવનાનું પ્રદર્શન કરી રહ્યા છે: પ્રધાનમંત્રી
Posted On:
14 APR 2023 9:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતના લોકો તેમની પ્રતિભા અને સાહસની ભાવનાનું પ્રદર્શન કરી રહ્યા છે. પીએમ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલના ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા જેમાં મંત્રીએ માહિતી આપી હતી કે ભારતે 2022-23 માટે 770 બિલિયન ડોલરનો નવો નિકાસ રેકોર્ડ હાંસલ કર્યો છે.
પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું;
“ભારતના લોકો તેમની પ્રતિભા અને સાહસની ભાવનાનું પ્રદર્શન કરી રહ્યા છે. વિશ્વ ભારત તરફ આશાવાદ અને ઉત્સાહથી જોઈ રહ્યું છે.
YPGP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1916546)
Visitor Counter : 172
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam