પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉનાળાની ઋતુમાં મુસાફરો માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે 217 વિશેષ ટ્રેનોના ઉમેરાને બિરદાવી
Posted On:
12 APR 2023 5:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉનાળાની ઋતુમાં મુસાફરો માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા 217 વિશેષ ટ્રેનોના ઉમેરાને બિરદાવ્યો છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક ટ્વિટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: "આ ઉનાળા દરમિયાન આરામ અને કનેક્ટિવિટી વધારશે."
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1915945)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam