પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉનાળાની ઋતુમાં મુસાફરો માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે 217 વિશેષ ટ્રેનોના ઉમેરાને બિરદાવી

Posted On: 12 APR 2023 5:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉનાળાની ઋતુમાં મુસાફરો માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા 217 વિશેષ ટ્રેનોના ઉમેરાને બિરદાવ્યો છે.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક ટ્વિટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: "આ ઉનાળા દરમિયાન આરામ અને કનેક્ટિવિટી વધારશે."

YP/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1915945) Visitor Counter : 159