પ્રધાનમંત્રીનું કાર્યાલય
સ્વચ્છ ભારત મિશન આપણી ગરીબ માતાઓ અને બહેનોના જીવનને સશક્ત બનાવે છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
06 APR 2023 11:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમગ્ર દેશ માટે આનંદની વાત છે કે સ્વચ્છ ભારત મિશનએ આપણી ગરીબ માતાઓ અને બહેનોના જીવનને સશક્ત બનાવવાનું કામ કર્યું છે.
શ્રી મોદીએ ગરીબ માતાઓ અને બહેનો માટે શૌચાલયનું મહત્વ દર્શાવતી એક સર્જનાત્મક વીડિયો ક્લિપ પણ શેર કરી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આ સમગ્ર દેશ માટે આનંદની વાત છે કે સ્વચ્છ ભારત મિશનએ આપણી ગરીબ માતાઓ અને બહેનોના જીવનને સશક્ત બનાવવાનું કામ કર્યું છે..."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1914165)
आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam