પ્રધાનમંત્રીનું કાર્યાલય
સ્વચ્છ ભારત મિશન આપણી ગરીબ માતાઓ અને બહેનોના જીવનને સશક્ત બનાવે છે: પ્રધાનમંત્રી
Posted On:
06 APR 2023 11:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમગ્ર દેશ માટે આનંદની વાત છે કે સ્વચ્છ ભારત મિશનએ આપણી ગરીબ માતાઓ અને બહેનોના જીવનને સશક્ત બનાવવાનું કામ કર્યું છે.
શ્રી મોદીએ ગરીબ માતાઓ અને બહેનો માટે શૌચાલયનું મહત્વ દર્શાવતી એક સર્જનાત્મક વીડિયો ક્લિપ પણ શેર કરી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આ સમગ્ર દેશ માટે આનંદની વાત છે કે સ્વચ્છ ભારત મિશનએ આપણી ગરીબ માતાઓ અને બહેનોના જીવનને સશક્ત બનાવવાનું કામ કર્યું છે..."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1914165)
Visitor Counter : 193
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam