પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર દરિયાઈ વિશ્વમાં ભારતની પ્રગતિમાં યોગદાન આપનારા તમામ લોકોને યાદ કર્યા

Posted On: 05 APR 2023 2:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મેરીટાઇમ ડે પર બંદર-આધારિત વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી છે.

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: "અમને ભારતમાં સમૃદ્ધ દરિયાઈ વારસો મળ્યો છે અને અમને તેના પર ખૂબ જ ગર્વ છે. રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર, અમે દરિયાઈ વિશ્વમાં ભારતની પ્રગતિમાં યોગદાન આપનારા તમામ લોકોને યાદ કરીએ છીએ અને પોર્ટ-આધારિત વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ છીએ."

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1913853) Visitor Counter : 168